ભગવાન મહવીર યુનનવર્સીટી ર્સ ંચાલિત નિક્ષણ ભારતી કૉિેજ ઓફ એજયુકેિનમાં રામોત્ર્સવની ઉજવણી કરવામાં આવી હતી. ર્સમગ્ર યુનનવનર્સિટી અયોધ્યા મય અનેરામ મય બની ગઈ હતી જાણેર્સાક્ષાત રામ ભગવાન પધાયાા હોય એવું વાતાવરણ ર્સજાાયું હતું,રંગોળીના રંગો જાણે શ્રીરામનl આગમનનેવધાવી રહ્યા હોય એવો અહેર્સાર્સ કરાવતો હતા શ્રી રામના નાદ ર્સાથેર્સમગ્ર યુનનવનર્સિટી ગુંજી રહી હતી, કાયાક્રમની િરૂઆત દીપ પ્રાગટય તેમજ પ્રાથાના અનેશ્રી રામ દોહા દ્વાર કરવામાં આવી હતી. ત્યારબાદ જુદા જુદા તાિીમાથીઓ દ્વારા શ્રી રામ ભક્તત અંગેના ભજનો અને ગીતો ર્સ ંગીતના તાિ ર્સાથેરજૂકરવામાં આવ્યા અનેર્સમગ્ર વાતાવરણ ભક્તતમય બની ગયુહતું,કોિેજના તાિીમાથી દ્વારા વતતવ્ય રજૂકરવામાં આવ્યુહતું, તથા તાિીમાથી ભાઇઓ- બહેનો દ્વારા રામ દરબાર યોજવામાં આવ્યો હતો, જેમાં રામ, િક્ષ્મણ ર્સીતા, હનુમાન, ભરત, પીતા દિરથ ,માતા કૌિલ્યા, કૈકેયી, અનેસુનમત્રા, િબરી, વગેરેના પાત્રોમાં તાિીમાથીઓએ રામાયણની યાદ તાજી કરાવી હતી ત્યારબાદ તાિીમાથીઓ દ્વારા ન ૃત્ય, નાટક અને એક પાત્રીય અલભનય વગેરે રજૂકરવામાં હતા. કોિજના આચાયા અને એજ્યુકેિન ફેકલ્ટીના ડીનશ્રી ડૉ. દદિીપભાઈ પટેિ દ્વારા પ્રાર્સ ંલગક વતતવ્ય રજૂકરવામાં આવ્યુહતું, અનેશ્રી રામના નાદ ર્સાથેશ્રી રામનેયાદ કરી ભનવષ્યમાં પણ અયોધ્યામાં પદરવાર ર્સાથેજઈનેરામના દિાન કરવાનો ર્સૌનેઅનુરોધ કયો હતો,તથા કોિેજના પ્રા.ડૉ.ભાવીનાબેન દેર્સાઇએ પણ પ્રાર્સ ંલગક વતતવ્ય રજૂ કયુું હતું, કાયાક્રમનુંર્સ ંચાિન બી.એડ.ર્સેમેસ્ટર 2 ની તાિીમાથી ન ંદનીબેન દ્વારા કરવામાં આવ્યું હતું. કાયાક્રમની આભારનવનધ પ્રાધ્યાપક હેમ ંતભાઈ પટેિેકરી હતી. કાયાક્રમનું આયોજન ર્સમગ્ર સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.